શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૧વિશ્વરૂપદર્શન યોગ અર્જુન ઉવાચ । દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥ ૫૧॥દૃષ્ટ્વા ઈદમ્ માનુષમ્ રૂપમ્ તવ સૌમ્યમ્ જનાર્દન ઇદાનીમ્ અસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિમ્ ગતઃ અર્જુન બોલ્યો: દૃષ્ટ્વા - જોઈ ઇદાનીમ્ - હવે (હું) પ્રકૃતિમ્ ગતઃ - સ્વસ્થ થઇ સચેતાઃ - સચેત સંવૃત્તઃ અસ્મિ - થયો છું જનાર્દન - હે જનાર્દન !તવ - આપનાઈદમ્ - આ સૌમ્યમ્ - અતિ શાંત માનુષમ્ - મનુષ્ય રૂપમ્ - રૂપને હે જનાર્દન ! આપણું આ શાંત મનુષ્યરૂપ જોઈ હવે હું ભાનમાં આવ્યો છું અને મૂળ સ્વભાવને પામ્યો છું. (૫૧) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 48 49 50 31 32 33 34 35 36 37 38 39 40 51 52 53 54 55