Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલસઙ્ઘૈઃ ।
ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ ॥ ૨૬॥

અમી ચ ત્વામ્ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહ એવ અવનિપાલસંઘૈ:

ભીષ્મ: દ્રોણઃ સૂતપુત્ર: તથા અસૌ સહ અસ્મદીયૈ: અપિ યોધમુખ્યૈઃ

સૂતપુત્ર: - કર્ણ

તથા - તથા

અસ્મદીયૈ: - અમારા પક્ષના

અપિ - પણ

યોધમુખ્યૈઃ - મુખ્ય યોદ્ધાઓ

સહ - સાથે

સર્વ એવ - બધા જ

ત્વામ્ - આપમાં (પ્રવેશ કરે છે)

અવનિપાલસંઘૈ: - રાજાઓના સમુદાય

સહ - સહિત

અમી - પેલા

ધૃતરાષ્ટ્રસ્ય - ધૃતરાષ્ટ્રના

પુત્રાઃ - પુત્રો

ચ - અને

ભીષ્મ: - ભીષ્મ પિતામહ

દ્રોણઃ - દ્રોણાચાર્ય

અસૌ - પેલો

રાજાઓના સમુદાય સહિત પેલા ધૃતરાષ્ટ્રના પુત્રો અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, પેલો કર્ણ તથા અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સાથે બધા જ આપનામાં પ્રવેશ કરે છે. (૨૬)