શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ॥૭॥

જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ

પ્રશાન્તસ્ય - (અને) પૂર્ણ શાંત ચિત્તવાળા પુરુષને

પરમાત્મા - પરમાત્મા

સમાહિતઃ - સમાહિત થાય છે (સારી રીતે પ્રાપ્ત થાય છે.)

શીતોષ્ણસુખદુઃખેષુ - શીત, ઉષ્ણ અને સુખદુઃખ વગેરે દ્વંદ્વોમાં

તથા - તથા

માનાપમાનયોઃ - માન-અપમાનમાં

જિતાત્મનઃ - જિતેન્દ્રિય,