Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ ।
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ॥૧૧॥

શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ્ આસનમ આત્મનઃ

ન અતિ ઉચ્છ્રિતમ્ ન અતિનીચમ્ ચૈલાજિનકુશોત્તરમ્

આસનમ - આસન

ન અતિ ઉચ્છ્રિતમ્ - ન બહુ ઊંચું

ન અતિનીચમ્ - (કે) ન બહુ નીચું

સ્થિરમ્ - સ્થિર

પ્રતિષ્ઠાપ્ય - સ્થાપન કરીને

શુચૌ - પવિત્ર

દેશે - સ્થાનમાં

ચૈલ-અજિન-કુશોત્તરમ્ - દર્ભ, મૃગચર્મ અને વસ્ત્રને એક ઉપર એક બિછાવી

આત્મનઃ - પોતાનું