શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

અર્જુન ઉવાચ ।
અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ ।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ ॥૩૭॥

અયતિઃ શ્રદ્ધયા ઉપેત: યોગાત્ ચલિતમાનસઃ

અપ્રાપ્ય યોગસંસિદ્ધિમ્ કામ્ ગતિમ્ કૃષ્ણ ગચ્છતિ

અર્જુન બોલ્યો:

યોગસંસિદ્ધિમ્ - યોગસિદ્ધિને

અપ્રાપ્ય - ન પામતા

કામ્ - કઈ

ગતિમ્ - ગતિને

ગચ્છતિ - પામે છે?

કૃષ્ણ - હે કૃષ્ણ !

શ્રદ્ધયા ઉપેત: - શ્રદ્ધાવાળો

અયતિઃ - યત્નહીન

યોગાત્ - યોગથી

ચલિતમાનસઃ - ચલિત મનવાળો (પુરુષ)