Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥૨૨॥

યમ્ લબ્ધ્વા ચ અપરમ્ લાભમ્ મન્યતે ન અધિકમ્ તતઃ

યસ્મિન્ સ્થિત: ન દુઃખેન ગુરુણા અપિ વિચાલ્યતે

અને :

યસ્મિન્ - જે અવસ્થામાં

સ્થિત: - સ્થિત થયેલો યોગી

ગુરુણા - મોટામાં મોટા

દુઃખેન - દુઃખથી

અપિ - પણ

ન વિચાલ્યતે - ચલાયમાન થતો નથી.

યમ્ - જે (લાભને)

લબ્ધ્વા - પામીને

અપરમ્ - બીજા (કોઈ પણ)

લાભમ્ - લાભને

તતઃ - તેથી

અધિકમ્ - વધારે

ન મન્યતે - માનતો નથી,

ચ - તથા