Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥૫॥

ઉદ્ધરેત્ આત્મના આત્માનમ્ ન આત્માનમ્ અવસાદયેત્

આત્મા એવ હિ આત્મન: બન્ધુ: આત્મા એવ રિપુ: આત્મનઃ

ન અવસાદયેત્ - (અજ્ઞાનથી) અધોગતિમાં ન લઇ જાય

હિ - કેમ કે (આ)

આત્મા - (જ્ઞાનયુક્ત) મન

એવ - જ

આત્મન: - જીવાત્માનો

બન્ધુ: - મિત્ર (છે) (અને)

આત્મનઃ - જીવાત્માનો

રિપુ: - શત્રુ છે.

આત્મના - વિવેકયુક્ત મન વડે

આત્માનમ્ - જીવાત્માનો

ઉદ્ધરેત્ - ઉદ્ધાર કરે.

આત્માનમ્ - જીવાત્માને

આત્મા એવ - જ્ઞાનરહિત મન જ