શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૬

આત્મસંયમ યોગ

તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ।
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે ॥૧૨॥

તત્ર એકાગ્રમ્ મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ

ઉપવિશ્ય આસને યુઞ્જ્યાત્ યોગમ્ આત્મવિશુદ્ધયે

અને :

યતચિત્તેન્દ્રિયક્રિયઃ - ચિત્ત તથા ઇંદ્રિયોની ક્રિયાઓને રોકી (તે પુરુષ)

આત્મવિશુદ્ધયે - અંતઃકરણની શુદ્ધિ માટે

યુઞ્જ્યાત્ - યોગનો

યોગમ્ - અભ્યાસ કરે.

તત્ર - તે

આસને - આસન ઉપર

ઉપવિશ્ય - બેસીને (તથા)

મનઃ - મનને

એકાગ્રમ્ - એકાગ્ર

કૃત્વા - કરી