શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૬ આત્મસંયમ યોગ સુખમાત્યન્તિકં યત્તદ્ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્ ।વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ॥૨૧॥સુખમ્ આત્યન્તિકમ્ યત્ તત્ બુદ્ધિગ્રાહ્યમ્ અતીન્દ્રિયમ્ વેત્તિ યત્ર ન ચ એવ અયમ્ સ્થિત: ચલતિ તત્ત્વતઃ તત્ - તે સુખને વેત્તિ - અનુભવે છે, ચ - અને (જે અવસ્થામાં) સ્થિત: - સ્થિત થયેલો અયમ્ - આ (યોગી)તત્ત્વતઃ - ભગવત્ સ્વરૂપથી ન ચલતિ એવ - ચલાયમાન થતો જ નથી; યત્ર - જે અવસ્થામાં અતીન્દ્રિયમ્ - ઇન્દ્રિયો વડે ગ્રહણ ન કરાય એવું બુદ્ધિગ્રાહ્યમ્ - શુદ્ધ થયેલી બુદ્ધિ વડે ગ્રહણ કરવા યોગ્ય આત્યન્તિકમ્ - અનંત યત્ - જે સુખમ્ - સુખ છે, 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 41 42 43 34 44 35 45 36 46 37 47 38 39 40