શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥ ૪૨॥સંકર: નરકાય એવ કુલઘ્નાનામ્ કુલસ્ય ચ પતન્તિ પિતર: હિ એષામ્ લુપ્તપિણ્ડોદકક્રિયાઃ એવ - જ છે.લુપ્તપિણ્ડોદકક્રિયાઃ - (વળી) લોપ થઇ છે પિંડ અને જલક્રિયા જેમની એવા એષામ્ - એ લોકોના હિ - પણ પતન્તિ - પતન પામે છે. સંકર: - વર્ણસંકર પ્રજા કુલઘ્નાનામ્ - કુલઘાતીઓને ચ - અને કુલસ્ય - કુળને નરકાય - નર્કમાં લઈ જવા માટેપિતર: - પિતૃઓ 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40