શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧અર્જુન વિષાદ યોગ કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥ ૪૦॥કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ્ કૃત્સ્નમ્ અધર્મ: અભિભવતિ ઉત કારણ કે :- ધર્મે નષ્ટે - કુળધર્મો નાશ પામતા અધર્મ: - અધર્મ કૃત્સ્નમ્ ઉત - બધા જ કુલમ્ - કુળને અભિભવતિ - દબાવી દે છે. કુલક્ષયે - કુળનો નાશ થતા સનાતનાઃ - સનાતન કુલધર્માઃ - કુળધર્મો પ્રણશ્યન્તિ - નાશ પામે છે (અને) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 44 45 46 47 31 32 33 34 35 36 37 38 39 40