અર્જુન ઉવાચ । - અર્જુન બોલ્યો:
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥ ૨૮॥
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
દૃષ્ટ્વા ઇમમ્ સ્વજનમ્ કૃષ્ણ યુયુત્સુમ્ સમુપસ્થિતમ્
સીદન્તિ મમ ગાત્રાણિ મુખમ્ ચ પરિશુષ્યતિ
વેપથુ: ચ શરીરે મે રોમહર્ષ: ચ જાયતે