શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૪

જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯॥

શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્ તત્પરઃ સંયતેન્દ્રિયઃ

જ્ઞાનમ્ લબ્ધ્વા પરામ્ શાન્તિમ્ અચિરેણ અધિગચ્છતિ

જ્ઞાનમ્ - જ્ઞાનને

લબ્ધ્વા - પામીને (તે)

અચિરેણ - તરત જ

પરામ્ - પરમ

શાન્તિમ્ - શાંતિને - (મોક્ષને)

અધિગચ્છતિ - પામે છે.

સંયતેન્દ્રિયઃ - ઇન્દ્રિયોને જીતનાર

તત્પરઃ - તત્પર (જ્ઞાન સાધનપરાયણ)

શ્રદ્ધાવાન્ - શ્રદ્ધાવાળો પુરુષ

જ્ઞાનમ્ - જ્ઞાનને

લભતે - પામે છે.

શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે. (૩૯)