શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૩કર્મયોગ ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨॥ન મે પાર્થ અસ્તિ કર્તવ્યમ્ ત્રિષુ લોકેષુ કિંચન ન અનવાપ્તમ્ અવાપ્તવ્યમ્ વર્ત એવ ચ કર્મણિ અવાપ્તવ્યમ્ - પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ અનવાપ્તમ્ - અપ્રાપ્ત ન - નથી (તો પણ હું)કર્મણિ - કર્મમાં વર્ત - વર્તુ છું.એવ - જ પાર્થ - હે અર્જુન ! મે - મારે માટે ત્રિષુ લોકેષુ - ત્રણે લોકમાં કિંચન - કંઈ પણ કર્તવ્યમ્ - કર્તવ્ય ન અસ્તિ - નથી ચ - તથા 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 41 42 43 31 32 33 34 35 36 37 38 39 40