શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૩

કર્મયોગ

યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭॥

ય: તુ આત્મરતિ: એવ સ્યાત્ આત્મતૃપ્ત: ચ માનવઃ

આત્મનિ એવ ચ સન્તુષ્ટ: તસ્ય કાર્યમ્ ન વિદ્યતે

ચ - તથા

આત્મનિ - આત્મામાં

એવ - જ

સન્તુષ્ટ: - સંતોષ પામેલો

સ્યાત્ - હોય

તસ્ય - તેને

કાર્યમ્ - (કાંઈ પણ) કરવાનું

ન વિદ્યતે - રહેતું નથી.

તુ - પરંતુ

ય: - જે

માનવઃ - મનુષ્ય

આત્મરતિ: એવ - આત્મામાં પ્રીતિવાળો

ચ - અને

આત્મતૃપ્ત: - આત્મામાં જ તૃપ્ત થયેલો