શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૯ રાજવિદ્યા રાજગુહ્ય યોગ મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ ૪॥મયા તતમ્ ઈદમ્ સર્વમ્ જગત અવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચ અહમ્ તેષુ અવસ્થિતઃ હે અર્જુન ! સર્વભૂતાનિ - સર્વ પ્રાણીઓ મત્સ્થાનિ - મારામાં (કલ્પિત રૂપે) રહેલા છે;ચ અહમ્ - પણ હું તેષુ - તેઓમાં ન અવસ્થિતઃ - રહેલો નથી. અવ્યક્તમૂર્તિના - અવ્યક્તરૂપે મયા - મારાથીઈદમ્ - આ સર્વમ્ - સઘળું જગત - જગત તતમ્ - વ્યાપેલું છે. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે; સર્વ ભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેલો નથી. (૪) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30 31 32 33 34