Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૨૭॥

યત્ કરોષિ યત્ અશ્નાસિ યત્ જુહોષિ દદાસિ યત્

યત્ તપસ્યસિ કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ્

યત્ - જે

અશ્નાસિ - જમે છે

યત્ - જે

તપસ્યસિ - તપ કરે છે

તત્ - તે (બધું)

મદર્પણમ્ - મને અર્પણ

કુરુષ્વ - કર.

કૌન્તેય - હે અર્જુન ! (તું)

યત્ - જે

કરોષિ - કરે છે.

જુહોષિ - હોમે છે.

યત્ - જે

દદાસિ - દાન કરે છે.

હે કુંતીપુત્ર ! તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે, તે મને અર્પણ કર (૨૭)

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34