Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય ।
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥ ૬॥

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણિ ઇતિ ઉપધારય ।

અહમ્ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલય તથા ॥ ૬॥

હે અર્જુન ! તું :

અહમ્ - (તેથી) હું

કૃત્સ્નસ્ય - સંપૂર્ણ

જગતઃ - જગતને

પ્રભવઃ - ઉત્પન્ન કરનાર

તથા - તથા

પ્રલય - નાશ (કરનાર છું)

સર્વાણિ - સઘળા

ભૂતાનિ - પ્રાણીઓ

એતદ્યોનીનિ - આ બે પ્રકૃતિઓથી જ ઉપજેલા છે.

ઇતિ - એમ

ઉપધારય - જાણ,

સર્વ ભૂતો આ (બે) પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાનવાળા છે, એમ તું જાણ; અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું. (૬)