શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ ।પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥ ૨૪॥અવ્યક્તમ્ વ્યક્તિમ્ આપન્નમ્ મન્યન્તે મામ્ અબુદ્ધયઃ પરમ્ ભાવમ્ અજાનન્ત: મમ અવ્યયમ્ અનુત્તમમ્ અબુદ્ધયઃ - બુદ્ધિહીન મનુષ્યો અવ્યક્તમ્ - સ્થૂળ રૂપરહિત મામ્ - મને વ્યક્તિમ્ - સ્થૂળ દેહધારી આપન્નમ્ - કોઈ જીવ મન્યન્તે - માને છે. મમ - મારા અનુત્તમમ્ - સર્વોત્તમ અવ્યયમ્ - અવિનાશી પરમ્ - સૂક્ષ્મ ભાવમ્ - સ્વરૂપને અજાનન્ત: - ન જાણનાર મારુ સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહી જાણતા અજ્ઞાનીઓ, અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે. (૨૪) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30