શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥ય: ય: યામ્ યામ્ તનુમ્ ભક્તઃ શ્રદ્ધયા અર્ચિતુમ્ ઈચ્છતિ ।તસ્ય તસ્ય અચલામ્ શ્રદ્ધામ્ તામ્ એવ વિદધામિ અહમ્ ॥ અહમ્ - હું તસ્ય તસ્ય - તે તે (ભક્તની)શ્રદ્ધામ્ - તે તે (શ્રદ્ધાને)તામ્ એવ - તે જ દેવતા પ્રત્યે અચલામ્ - સ્થિર વિદધામિ - કરું છું. ય: ય: - જે જે ભક્તઃ - (સકામી) ભક્ત યામ્ યામ્ - જે જે તનુમ્ - દેવતાની પ્રતિમાને શ્રદ્ધયા - શ્રદ્ધાથી અર્ચિતુમ - પૂજવા ઈચ્છતિ - ઈચ્છે છે. જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા (ભક્તિ) શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે, તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. (૨૧) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30