શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૭ જ્ઞાનવિજ્ઞાન યોગ ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ ।માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ ૧૫॥ન મામ્ દુષ્કૃતિન: મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા અપહૃતજ્ઞાના: આસુરમ્ ભાવમ્ આશ્રિતાઃ આશ્રિતાઃ - વશ થયેલાદુષ્કૃતિન: - (અને) દુષિત કર્મો કરનારા નરાધમાઃ - નરાધમો મામ્ - મને ન પ્રપદ્યન્તે - ભજતાં નથી. માયયા - માયા વડે અપહૃતજ્ઞાના: - જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવામૂઢાઃ - મૂઢ લોકો આસુરમ્ - આસુરી ભાવમ્ - સ્વભાવને માયાએ હરેલા જ્ઞાનવાળા, મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. (૧૫) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20 30