શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૫કર્મ સંન્યાસ યોગ ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥ન કર્તૃત્વમ્ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલસંયોગમ્ સ્વભાવ: તુ પ્રવર્તતે ન સૃજતિ - સર્જતો નથી તુ - પરંતુ સ્વભાવ: - પ્રકૃતિ પ્રવર્તતે - પ્રવર્તે છે. પ્રભુઃ - પરમેશ્વર લોકસ્ય - જીવોને માટે ન કર્માણિ - કર્મોને ન કર્તૃત્વમ્ - કર્તાપણાને (કે) કર્મફલસંયોગમ્ - કર્મફળનાં સંયોગને (ભોક્તાપણાને) પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાને, કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી; પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત થાય છે. (૧૪) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20