શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૮ અક્ષર બ્રહ્મ યોગ અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ ૨૪॥અગ્નિ: જ્યોતિ: અહઃ શુક્લઃ ષણ્માસા: ઉત્તરાયણમ્ તત્ર પ્રયાતા: ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદ: જનાઃ તત્ર - તે માર્ગમાં પ્રયાતા: - ગયેલા બ્રહ્મવિદ: - બ્રહ્મના ઉપાસકો (બ્રહ્મલોક પામી છેવટે)બ્રહ્મ - બ્રહ્મને જ ગચ્છન્તિ - પામે છે. (જે માર્ગમાં)જ્યોતિ: - પ્રકાશમય અગ્નિ: - અગ્નિના અભિમાની દેવતા અહઃ - દિવસના અભિમાની દેવતા શુક્લઃ - શુક્લ પક્ષના અભિમાની દેવતા અનેષણ્માસા: - ઉત્તરાયણ (છ માસ) ઉત્તરાયણ અભિમાની દેવતા માને છે. ઉત્તરાયણના છ માસમાં, શુક્લ પક્ષમાં, દિવસે અને જ્યોતિ તથા ધુમાડારહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઇ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. (૨૪) 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 10 20