શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૨ ભક્તિયોગ અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ ।અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય ॥ ૯॥અથ ચિત્તમ્ સમાધાતુમ્ ન શક્નોષિ મયિ સ્થિરમ્ અભ્યાસયોગેન તત: મામ્ ઈચ્છ આપ્તુમ્ ધનંજય ન શક્નોષિ - સમર્થ ન હોય તત: - તો અભ્યાસયોગેન - અભ્યાસ યોગ વડે મામ્ - મને આપ્તુમ્ - મેળવવાને ઈચ્છ - ઈચ્છા કર (યત્ન કર) ધનંજય - હે ધનંજય ! અથ - અગર જો (તું)મયિ - મારામાં ચિત્તમ્ - મનને સ્થિરમ્ - સ્થિર સમાધાતુમ્ - સ્થાપિત કરવાને હે ધનંજય ! જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર (૯) 1 2 3 11 12 13 4 14 5 15 6 16 7 17 8 18 9 19 10 20