Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્
યત્કૃપા તમહં વંદે પરમાનંદ-માધવમ્ ॥૮॥

મૂકમ્ કરોતિ વાચાલં પંગુમ્ લંઘયતે ગિરિમ્

યત્કૃપા તમ્ અહમ્ વંદે પરમાનંદ-માધવમ્

લંઘયતે - ઓળંગાવે છે

તમ્ - તે

પરમાનંદ-માધવમ્ - પરમ આનંદ-સ્વરૂપ માધવને

અહમ્ - હું

વંદે - વંદન કરું છું.

યત્કૃપા - જેની કૃપા

મૂકમ્ - મૂંગાને

વાચા- - વાણી વડે

અલમ્-કરોતિ - વિભૂષિત કરે છે (અને)

પંગુમ્ - પાંગળાને

ગિરિમ્ - પર્વત

જેમની કૃપા મૂંગાને વાચાળ કરે છે અને પાંગળાને પર્વત ઓળંગાવે છે, તે પરમાનંદસ્વરૂપ શ્રી માધવને હું વંદન કરું છું. (૮)

1

2

3

4

5

6

7

8

9