Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ |

પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્ ||૪||

સર્વોપનિષદ: ગાવ: દોગ્ધા ગોપાલનંદનઃ

પાર્થ: વત્સઃ સુધી: ભોક્તા દુગ્ધમ્ ગીતામૃતમ્ મહત્ |

વત્સઃ - વાછરડો (છે),

મહત્ - મહાન

ગીતામૃતમ્ - ગીતામૃતરૂપી

દુગ્ધમ્ - દૂધ (છે) (અને)

સુધી: - બુદ્ધિશાળી (પુરુષો)

ભોક્તા - ભોક્તા (પીનારા) (છે)

સર્વોપનિષદ: - સર્વે ઉપનિષદોંરૂપી

ગાવ: - ગાયો (છે),

ગોપાલનંદનઃ - ગોપાલનંદન શ્રીકૃષ્ણ ભગવાન

દોગ્ધા - દોહનારા (છે),

પાર્થ: - અર્જુન

સર્વ ઉપનિષદોંરૂપી ગાયો છે, તેના દોહનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે, અર્જુનરૂપી વાછડો છે, ગીતામૃતરૂપી મહાન દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોક્તા (પીનારો) છે. (૪)

1

2

3

4

5

6

7

8

9