Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્ |
દેવકીપરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ||૫||

વસુદેવસુતમ્ દેવમ્ કંસચાણૂરમર્દનમ્

દેવકીપરમાનંદમ્ કૃષ્ણમ્ વંદે જગદ્ ગુરુમ્

દેવકીપરમાનંદમ્ - દેવકીને પરમ આનંદ આપનારા

જગદ્ ગુરુમ્ - જગદ્દગુરુ

કૃષ્ણમ્ - શ્રી કૃષ્ણને (હું)

વંદે - વંદન કરું છું.

વસુદેવસુતમ્ - વસુદેવના પુત્ર

દેવમ્ - દિવ્ય કાંતિવાળા

કંસચાણૂરમર્દનમ્ - કંસ અને ચાણૂર દૈત્યોને મારનાર

શ્રી વસુદેવના પુત્ર, દિવ્ય ક્રીડાવાળા, કંસ અને ચાણૂર દૈત્યોનો નાશ કરનારા અને દેવકીના પરમ આનંદસ્વરૂપ જગદ્દગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. (૫)

1

2

3

4

5

6

7

8

9